Bhagavad Gita: Chapter 1, Verse 43

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ ।
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ ૪૩॥

દોષૈ:—આવાં દોષો વડે; એતૈ:—આ સર્વ; કુળઘ્નાનામ્—કુળનો વિનાશ કરનારા માટે; વર્ણસંકર—અવાંછિત સંતતિ; કારકૈ:—કારણોથી; ઉત્સાદ્યંતે—વિનષ્ટ થઈ જાય છે; જાતિ-ધર્મ:—સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પ્રવૃત્તિઓ; કુળ-ધર્મ:—કુળધર્મ; ચ—અને; શાશ્વતા:—સનાતન.

Translation

BG 1.43: જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે.

Swami Mukundananda

1. અર્જુન વિષાદ યોગ

Subscribe by email

Thanks for subscribing to “Bhagavad Gita - Verse of the Day”!